PhotoGallary
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Inaam Samarambh And Khichda Ujani (Date)  :  05/01/2025
Event Description   :  

અમદાવાદ ની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ


અમૃતવાડી ખાતે જ્ઞાતિનો ઇનામ સમારંભ તથા ખીચડા ઉજાણી 


તારીખ 5 જાન્યુઆરી 2025 ને રવિવાર


 

 ખીચડા ઉજાણી માટે જે જ્ઞાતિજન ₹ 2,500 કે તેથી વધુ નું દાન આપશે તેઓના ઘરે તારીખ 4 જાન્યુઆરી શનિવારના રોજ ખીચડો પહોંચાડવામાં આવશે 


જ્ઞાતિના વાર્ષિક દાતા 


જ્ઞાતિમાં રૂપિયા 11,000 કે તેથી વધુ નું દાન કરી આપ વાર્ષિક દાતા બની શકો છો

 વાર્ષિક દાતાને નો સમયગાળો જાન્યુઆરીથી ડિસેમ્બરનો ગણાય છે 


વાર્ષિક દાતાને જ્ઞાતિના તમામ કાર્યક્રમોનો પ્રસાદ આપવામાં આવે છે (ખીચડા સહિત)

 તથા જ્ઞાતિના તમામ જાહેર કાર્યક્રમોમાં બેનર સ્વરૂપે તેઓ ના નામ જાહેર કરાય છે 



જ્ઞાતિના સાથ સહકાર માટે આપ ખુલ્લા મને દાન આપો તેવી અપીલ

 આપ આપનું દાન

 બેંકમાં ઓનલાઇન

 અથવા 

ક્યુ આર કોડ થી

 પણ કરી શકો છો

 અથવા 

જ્ઞાતિની ઓફિસે રૂબરૂ આવી રોકડા અથવા ચેક આપી શકો છો

આ સાથે ચાલુ વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓની બુકલેટ ની સોફ્ટકોપી મોકલવામાં આવી રહી છે 


જ્ઞાતિના હિતચિંતકો ને વિનંતી કે 

તેઓ આવતીકાલે બપોરે 12 કલાકે સીજી રોડ ઓફિસે આવે 

અને આ બુકલેટ નું ટપાલમાં મોકલવાની કામગીરી નિહાળે

 જેથી કરીને ટપાલ મળતી નથી તે બાબતમાં જ્ઞાતિની ઓફિસ પર થતા આક્ષેપો સાચા છે કે ખોટા કે નક્કી કરી શકાય 

જય બહુચર