PhotoGallary
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Inam Samarambh Tatha Khichda Ujani 2024 (Date)  :  07/01/2024
Event Description   :  

શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ 


ઇનામ સમારંભ તથા ખીચડા ઉજાણી 2024


 આપણી જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓએ વર્ષ 2023 માં જે સિદ્ધિ હાસલ કરેલ છે 

તેને બિરદાવવા માટે ઇનામ સમારંભ તારીખ 7 જાન્યુઆરી 2024 ને રવિવાર ના રોજ સવારે 9 કલાકથી અમૃતવાડી ખાતે યોજેલ છે 


ઇનામ સમારંભ બાદ ખીચડા ઉજાણી નું આયોજન છે 

જેમાં આપણી જ્ઞાતિની પરંપરા મુજબનું ગળ્યો અને તીખો ખીચડો સાથે રવૈયા બટાકા નું શાક નું આયોજન કરેલ છે 


સર્વે જ્ઞાતિજનોને આ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે 

જે જ્ઞાતિજને રૂપિયા 2500 કે તેથી નું દાન ખીચડા માટે આપેલ છે અથવા વાર્ષિક દાતા તરીકે રૂપિયા 11,000 કે તેથી વધુ આપેલ છે તેઓના નિવાસસ્થાને તારીખ 6 જાન્યુઆરીને શનિવારના રોજ સવારે 10:00 કલાક પહેલા ખીચડો પહોંચાડવામાં આવશે જેની નોંધ લેવી