PhotoGallary
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Magshar Sud Bij Annakut (Date)  :  14/12/2023
Event Description   :  

શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ


માગસર સુદ બીજ Date  અન્નકૂટ


 આપણી જ્ઞાતિના અમૃતવાડી ખાતે આવેલ માં બહુચરાજી ના મંદિરે 

પરંપરાગત રીતે અન્નકૂટનું આયોજન છે 


કાર્યક્રમની વિગતો નીચે મુજબ છે


● તારીખ> 14 ડિસેમ્બર 2023 ગુરુવાર 

● અન્નકૂટ દર્શન બપોરે ત્રણ થી પાંચ

● અન્નકૂટની આરતી સાંજે 5:30 કલાકે 

● રસ પુરીનું જમણ સાંજે 6 કલાકથી

●સ્થળ > અમૃતવાડી 

એસજી હાઇવે 

નવી હાઇકોર્ટ પાસે

 અમદાવાદ 

આ વર્ષના અન્નકૂટના દાતા રસીલાબેન લંબુવાળા છે


અન્નકૂટના દર્શન કર્યા બાદ રસ પુરીના પ્રસાદ માટે અમૃતવાડી ના પાર્કિંગ પ્લોટ માં આપણો મંડપ બાંધેલ છે ત્યાં જમવાનું રહેશે


જ્ઞાતિના દરેક સભ્યોને  અન્નકૂટ નો પ્રસાદ આપવામાં આવનાર છે 


અન્નકૂટ નો પ્રસાદ તારીખ 16 ડિસેમ્બર તથા 17 ડિસેમ્બરના રોજ બપોરના 12 થી પાંચ દરમિયાનમાં જ્ઞાતિની સીજી રોડ ઓફિસથી મેળવવાનો રહેશે


 નોંધ -પ્રસાદ કુટુંબ દીઠ એક પેકેટ આપવામાં આવશે


 જય બહુચર


ઇનામ સમારંભ તથા ખીચડા ઉજાણી

 તારીખ 7.1.2024  ના રોજ છે