શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
૧૧૦૦ કિલો નો કેરી મનોરથ
તારીખ 11 જૂન 2023 ના રોજ અમૃત વાડી ખાતે આવેલ માં બહુચરાજીના મંદિરે ઉજવાયો
આજરોજ સ્વ. પુષ્પાબેન બળવંતરાય જાડાવાળા તથા સ્વ. બળવંતરાય શિવલાલ જાડાવાળા ના સ્મરણાર્થે દીપિકાબેન મારફત જ્ઞાતિના મંદિરને
ગંગા જમના આંગી (સોના અને ચાંદીની બનેલી માં બહુચરાજી ની આંગી )
અર્પણ કરાઈ
રૂપિયા 11,000 સ્વ. દશરથલાલ મોતીલાલ મસાલચી પરિવાર તરફથી (હસ્તે હંસાબેન દશરથલાલ)
મળેલ છે
ભોજન સમારંભ ના દાતાનો
મનોરથના તમામ મનોરથી નો ખૂબ ખૂબ આભાર
કાર્યક્રમમાં લગભગ 1300 વ્યક્તિઓએ પ્રસાદનો લાભ લીધો
કાર્યક્રમમાં આનંદના ગરબા મંડળ (શ્રી પ્રવીણભાઈ તથા વિનોદભાઈ સંચાલિત) તરફથી ખૂબ જ સુંદર આનંદનો ગરબો કરાયો
જય બહુચર