PhotoGallary
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Chaitra Sud Aatham (Date)  :  29/03/2023
Event Description   :  

શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ 

ચૈત્ર સુદ આઠમ તારીખ 29 માર્ચ ને બુધવારના રોજ અમૃતવાડી ખાતે આવેલ માં બહુચરાજીના મંદિરે ભક્તજનો દ્વારા માતાજીની સમક્ષ આનંદનો ગરબો કરાયો 


અને માતાજીને જુદી જુદી સાડી તથા પ્રસાદ અર્પણ કરાયો 

આ પવિત્ર દિવસે

(1)   સોનલબેન હર્ષદભાઇ રસાલાવાલા તરફથી સાડી, પ્રસાદ, ભેટ

માતાજીને અર્પણ કરાયો. 


(2) અમેરિકા સ્થિત એક માઇભક્ત તરફથી સાડી,પ્રસાદ 


(3) ગૌતમભાઈ ગણપતરામ મોદી (ધનજીમોતી વાળા) તરફથી સાડી પ્રસાદ તથા ભેટ અર્પણ કરાયા 


(4) બિમલભાઈ વડવાળા તરફથી માતાજીને સાડી પ્રસાદ તથા ભેટ અર્પણ કરાયા

(5) મનિષાબેન તંબોળી તરફથી માતાજીને સાડી પ્રસાદ તથા ભેટ અર્પણ કરાયા

(6) દીપીકાબેન હનીષભાઈ હાઈવાયવાળા તરફથી માતાજીને સાડી પ્રસાદ તથા ભેટ અર્પણ કરાયા


 

જ્ઞાતિ નો બહુચરાજી નો પગપાળા સંઘ તારીખ 2 એપ્રિલના રોજ અમૃતવાડી થી સાંજે પ્રયાણ કરશે પગપાળા સંઘમાં જોડાવા ઈચ્છતા જ્ઞાતિજનોએ તેઓના પાસ આજે સીજી રોડ ઓફિસે થી બપોરે 12:00 થી 05 દરમિયાનમાં મેળવી લેવા

 પગપાળા સંઘ માટે રૂપિયા 10 આપવાના રહેશે અને ઊંટગાડામાં જનાર વ્યક્તિએ ₹750 આપવાના રહેશે

આવતીકાલ પછી પગપાળા સંઘના યાત્રિકોએ રૂપિયા 260 આપવાના રહેશે



જય બહુચર