શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
ધજાજી પધરામણી અહેવાલ 4
આપણી જ્ઞાતિ નો પગપાળા સંઘ
કેટલાક વર્ષોથી શરૂ કરાયેલ કાર્યક્રમ મુજબ જ્ઞાતિજનોના નિવાસ્થાને માતાજીની ધજાજીની પધરામણી નો કાર્યક્રમ યોજાય છે
આજે ધજાજીની પધરામણી ના કેટલાક દ્રશ્યો આપની સમક્ષ રજૂ કરીએ છીએ
આજ તારીખ 27 માર્ચ થી પગપાળા સંઘના પાસનું વિતરણ જ્ઞાતિની સીજી રોડ ઓફિસેથી
બપોરે 12 થી 5 દરમિયાન થશે
જે તારીખ 30 માર્ચ સુધી ચાલશે
જે જ્ઞાતિજન પગપાળા સંઘમાં જોડાવા ઈચ્છે છે તેઓએ પોતાનું ઓળખ પત્રની કોપી તથા રૂપિયા 10 ભરીને પગપાળા સંઘનો પાસ મેળવી લેવો
પગપાળા સંઘ ફક્ત આપણી જ્ઞાતિ પૂરતો જ છે
તેથી જે વ્યક્તિના નામે પાસ ઇશ્યૂ થયો હશે તેવો જ પગપાળા સંઘમાં જોડાઈ શકશે
પાસ ની અદલાબદલી માન્ય રખાશે નહીં
જ્ઞાતિ બહારની કોઈપણ વ્યક્તિ જ્ઞાતિ ના પગપાળા સંઘમાં જોડાવી શકાશે નહીં
જય બહુચર