PhotoGallary
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Dhajaji Padhramani Aheval 3 (Date)  :  26/03/2023
Event Description   :  

શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ 


ધજાજી પધરામણી અહેવાલ 3


આપણી જ્ઞાતિ નો પગપાળા સંઘ 


કેટલાક વર્ષોથી શરૂ કરાયેલ કાર્યક્રમ મુજબ જ્ઞાતિજનોના  નિવાસ્થાને માતાજીની ધજાજીની પધરામણી નો કાર્યક્રમ યોજાય છે

 આજે ધજાજીની પધરામણી ના કેટલાક દ્રશ્યો આપની સમક્ષ રજૂ કરીએ છીએ 


આજના કાર્યક્રમ મા ઉડીને આંખે વળગે તેવા બે પ્રસંગો બન્યા 

(1) વર્ષોથી ધજાજી તથા નિશાન જેવો લઈને અમદાવાદથી બહુચરાજી જાય છે તેવા શ્રી કિરીટભાઈ ચણગી નું સન્માન કરાયું 

તથા 

(2) એક  ભક્તના નિવાસસ્થાને માતાજીની ધજાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો


 જ્ઞાતિજનોનો હોશ તથા મા બહુચરાજી પ્રત્યેની ભક્તિ ખૂબ જ સુંદર રીતે જોવા મળી હતી 


જય બહુચર