જય બહુચર
નવલી નવરાત્રી
દસમું નોરતું દશેરા
અમૃતવાડી ખાતે આવેલ મા બહુચરાજી મંદિર
આસો સુદ 10 ( દશેરા )સાડી પ્રસાદ તથા ભેટ પૂજાબેન સારવ પાંડેજી તરફથી
અર્પણ કરાઈ
તારીખ 8 ઓક્ટોબર શનિવારના રોજ અમૃતવાડી ખાતે જ્ઞાતિના ગરબા છે દરેકે સમયસર પધારવું