જય બહુચર
નવલી નવરાત્રી
ચોથું નોરતું
અમૃતવાડી ખાતે આવેલ મા બહુચરાજી મંદિર
આસો સુદ ચોથ - સાડી
રાજેન્દ્રભાઈ રમણલાલ સ્વામિનારાયણ તરફથી અર્પણ કરાઈ
આસો સુદ ચોથ ની સાડી
ભારતીબેન હર્ષદરાય ચીડીમાર તરફથી અર્પણ કરાઈ
જ્ઞાતિના જે સભ્યોને
(1) અમૃત વાડીના મંદિરે
(2) બહુચરાજી સમર્પણના મંદિરે
અથવા
(3) અંબાજી સમર્પણના મંદિરે
માતાજીને સાડી
અર્પણ કરાવવાની ઈચ્છા હોય તેઓએ સીજીરોડ ઓફિસનો
અથવા
શ્રી મનોજભાઈ જાડાવાળા નો સંપર્ક કરશો
દરેક મહિનાની સુદ આઠમ રોજ અમૃતવાડી ખાતે આનંદનો ગરબો કરાય છે.