જય બહુચર
અમૃતવાડી ખાતે આવેલ મા બહુચરાજી મંદિર
જ્ઞાતિના માઈભક્તો દ્વારા માતાજીને સાડી અર્પણ કરાય છે
જેમાં એક સાડી અમાસના દિવસે અર્પણ કરાઈ
આસો માસના નવરાત્રી ના પહેલા નોરતે માતાજી ની સાડી પારૂલબેન કિરીટભાઇ મોદી(ચણગી)તરફથી અર્પણ કરાઈ
નવરાત્રિના નવે નવ દિવસ તથા દશેરાના દિવસે અને જ્ઞાતિના ગરબા ચૌદસના દિવસે છે તે તમામ દિવસોની સાડી આવી ગયેલ છે જે દરરોજ માતાજીને અર્પણ કરાશે
જ્ઞાતિના જે સભ્યોને
અમૃત વાડીના મંદિરે
બહુચરાજી સમર્પણના મંદિરે
અથવા અંબાજી સમર્પણના મંદિરે
માતાજીને સાડી અર્પણ કરાવવાની ઈચ્છા હોય તેઓએ સીજીરોડ ઓફિસનો અથવા શ્રી મનોજભાઈ જાડાવાળા નો સંપર્ક કરશો
દરેક મહિનાની સુદ આઠમ રોજ અમૃતવાડી ખાતે આનંદનો ગરબો કરાય છે