નવરાત્રી ઉત્સવ
આપણી જ્ઞાતિ નો નવરાત્રી ઉત્સવ
તારીખ 8 ઓક્ટોબરને શનિવાર આસો સુદ ચૌદશ ના રોજ અમૃતવાડી ખાતે યોજાયેલ છે
આ પ્રસંગે
સાંજે સાત કલાકથી ભોજનનું
તથા રાત્રે 9 કલાકથી ગરબાનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમમાં આપ આપનું યોગદાન આપી શકો છો.
આપનું યોગદાન જાહેરાત સ્વરૂપે અથવા દાન સ્વરૂપે સ્વીકાર્ય છે.
જાહેરાત ની વિગતો આ સાથે સામેલ છે.
ગરબાનું મુખ્ય સ્ટેજ ઐશ્વર્યા સાડી
નવરાત્રી ઉત્સવનો મુખ્ય ગેટ colin Group
ગરબાનો ગેટ સુવાસ બુક ડીપો
ભોજન ગેટ ડીંગ ડોંગ રમકડા ઘર
માતાજીની માંડવી પૂજન ડેકોરેટર
કાર્યક્રમ દરમિયાન પાણીના ડિસ્પોઝેબલ ગ્લાસ નંગ 6000
શ્રી મનહરભાઈ કેશવલાલ પરિવાર તરફથી હસ્તે દર્શનભાઈ
હાલ સુધીમાં બુક થયેલ છે.
યોગ્ય સહકારની અપેક્ષા સહ
ગરબા નો કાર્યક્રમ ફક્ત જ્ઞાતિજનો પૂરતું છે પ્રવેશપાસ નથી.