PhotoGallary
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  DHAJAJI PADHRAMANI DIVAS 10 (Date)  :  29/03/2026
Event Description   :  

શ્રી અમદાવાદ સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ 


પગપાળા સંઘ 2026 

ધજાજી પધરામણી દિવસ 10 મો


જ્ઞાતિની પરંપરા મુજબ પગપાળા સંઘ ચૈત્ર સુદ અગિયારસ તારીખ 29 માર્ચ રવિવાર ના દિવસે અમૃતવાડી ખાતે બપોરે 4 થી 6:30 દરમિયાન આનંદનો ગરબો કરાશે 

ત્યારબાદ આરતી અને પ્રસાદ લઈ

 સાંજે સાત કલાકે અમદાવાદથી બહુચરાજી તરફ પ્રયાણ કરે છે 

તે પૂર્વે ધજાજીની પધરામણી જ્ઞાતિજનોના નિવાસ્થાને વ્યવસાયના સ્થાને કરાય છે

 ધજાજી ના પધરામણી સમયે જ્ઞાતિજનો તેને એક ઉત્સવ તરીકે ઉજવે છે 

અને સગા સંબંધીઓની હાજરીમાં માતાજીનું સ્વાગત કરે છે 

ધજાજી ને સાડી પ્રસાદ ભેટ કરાય છે 

પધરામણી દરમિયાન 

પ્રીતિ પ્રજ્ઞેશ ગાંધી (ઈચારવાળા) તરફથી માતાજીની ચાંદીની પાદુકા અર્પણ કરાઈ

 માતાજીને ચાંદીની લગડી 

પારુલ કિરીટ ચણગી તરફથી અર્પણ કરાઈ 

આ વર્ષના પગપાળા સંઘની ધજાજી સાથે મુકાતા ત્રિશૂળ તથા છત્ર શારદાબેન પોપટલાલ જાડાવાલા પરિવાર તરફથી અર્પણ કરાયેલ છે

 પગપાળા સંઘની ધજાજી ને કેટલાક ભક્તજનો દ્વારા માતાજીને પારણું અર્પણ કરાયું



*પગપાળા સંઘના પ્રથમ પડાવ વડસરના સ્થાન બદલવા માં આવેલ છે*

 વડસરમાં રામાપીરના મંદિરના બદલે શિવ શક્તિ આશ્રમ (વડસર ચોકડી થી જમણા હાથે વળતા જમણા હાથે જ આશ્રમ આવેલ છે)

 ખાતે પ્રથમ રાતવાસો કરાશે


પગપાળા સંઘ 2026 માં પાક્કા ભોજન ના દાતાઓની યાદી 


તારીખ 29 માર્ચ

 અમૃતવાડી ખાતે મઠા ના દાતા vadilal આઈસ્ક્રીમ પરિવાર 


અમૃતવાડીથી વડસરના મુકામ દરમિયાન રસ્તામાં ગોતા પાસે પંચામૃત ફ્લેટ ના પ્રાંગણમાં શરબત કૌટિલ્યભાઈ ફડિયા પરિવાર

 તથા ઓગણજ  પહેલા શરબત દેવેનભાઈ કાપડિયા તથા રાજુભાઈ જાડાવાળા પરિવાર તરફથી

 ઓગણજ   ચોકડી પાસે શેરડી નો રસ ના દાતા જૈમીન અરૂણભાઇ ચીથરીયા તરફથી


તારીખ 29 માર્ચ રાત્રે વડસર ખાતે ચા કોફી અને મેથીના ગોટા ના દાતા નયનેશભાઈ લક્ષ્મણભાઈ જાડાવાલા 


તારીખ 30 માર્ચ વડસર ખાતે સવારે ચા કોફી તથા લાઈવ ઢોકળા ના દાતા ઇન્દ્રવદન ભાઈ જાડાવાલા


 તારીખ 30 માર્ચ વડાવી ખાતે સંપૂર્ણ ભોજન ના દાતા ઇન્દ્રવદન જાડાવાલા પરિવાર


 વડાવી  ખાતે સંઘના પ્રસ્થાન સમયે તડબૂચ ના દાતા 


 તારીખ 30 માર્ચ કડી ખાતે રાત્રે ભોજન ના દાતા રમેશ ઓઇલ મીલ

 તારીખ 30 માર્ચ કડી ખાતે આઈસ્ક્રીમ ના દાતા મિથુન મનોજકુમાર જાડાવાલા 

કડી  મુકામે છાશના પાઉચ ના દાતા

સ્વ કિરીટકુમાર અરવિંદલાલ મોદી(ચીથરીયા)

હસ્તે અમિત કિરીટ કુમાર મોદી(ચીથરીયા)

મૌલિકા મયુરકુમાર વડવાલા 


તારીખ 31 માર્ચ સાદરા ના મુકામે જતા પહેલા ભવાની પાર્ટી પ્લોટ ખાતે ચા નાસ્તો લાલજીભાઈ દેસાઈ (અમૃતવાડીના ડેકોરેટર) પરિવાર તરફથી

તારીખ 31 માર્ચ સાદરા ખાતે ભોજન  ના દાતા સંકલન ગ્રુપ તથા  ગુલાબજાંબુના દાતા બુમિયા પરિવાર


તારીખ 31 માર્ચ અબાસણ ખાતે રાત્રી ભોજન માં કેરીના રસ ના દાતા તેજસભાઈ બીપીનભાઈ બારમણીયા 

તથા બાકી તમામ ભોજન ના દાતા શ્રી સુનિલભાઈ  ગિલેટ વાળા


 તારીખ 1 એપ્રિલ બરીયફ ખાતે ભોજન માં મઠા ના દાતા શ્રી નીરવભાઈ મોજીવાળા તથા પ્રથમ  મોજીવાળા તથા ભોજન ના દાતા શ્રી હીરાગૌરી તથા ઇન્દ્રવદનભાઈ મુડીયાવાળા પરિવાર 

ભોજન બાદ આઈસ્ક્રીમના દાતા vadilal આઈસ્ક્રીમ પરિવાર 


તારીખ 1 એપ્રિલ સાંજે સમર્પણ બહુચરાજી ખાતે ભોજનમાં કેરીના રસના દાતા ગોપી પરિવાર 


તારીખ 2 એપ્રિલ સમર્પણ બહુચરાજી ખાતે ધજાજીના પ્રસ્થાન સમયે માનભોગ (શિરા )ના દાતા નગીનભાઈ વડવાળા પરિવાર

 ભોજનના માં મઠાના દાતા ફરકી પરિવાર (ફરકી લસ્સી વાળા )


સંઘ દરમિયાન પેઇન કિલર ટ્યુબ ના દાતા ચેતનાબેન ભુપેન્દ્રભાઈ ધનજીમોતીવાળા 

તમામ પદયાત્રિકોને ગોગલ્સ શ્રી ચંદ્રેશભાઇ નટવરલાલ મોજી વાળા પરિવાર તરફથી


સંઘ દરમિયાન કોલ્ડ્રિંક્સ ના દાતા

 કેયુરભાઈ ગાંધી  કૃપલભાઈ જીતેન્દ્રભાઈ ગાંધી રાજેશભાઈ બાબુલાલ મોદી

 તથા હાર્દિકભાઈ મોજીવાળા 

તથા દિનેશભાઈ પેલામાનીદાળવાળા પગપાળા સંઘમાં તથા ધજાજીના પધરામણીમાં ફોટોગ્રાફી ધ્રુવીન ફોટોગ્રાફર તરફથી સેવા આપવામાં આવેલ છે


જે જ્ઞાતિજનોને પગપાળા  સંઘ દરમિયાન ભોજનની નાસ્તાની કે અન્ય સેવા આપવી હોય તથા

 સંઘ બાદ સર્વે જ્ઞાતિજનોને અપાતા લાડુના પ્રસાદ ના દાતા તરીકેની ઈચ્છા હોય તો  તેઓએ તેની જાણ 

મનોજભાઈ જાડાવાલા અથવા

 કિરીટભાઈ ચણગી અથવા

 જ્ઞાતિ ની ઓફિસે કરવા વિનંતી 

જેથી કરીને તેઓ ની સેવાની જાહેરાત કરી શકાય

આપ આપનું દાન ઓનલાઈન પણ કરી શકો છો 


જય બહુચર